ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા એક ૯૦ વર્ષીય દાદિમા પહોંચ્યા હતા. વરિષ્ઠ બા…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ
મુસાફરોને બસપોર્ટમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ રૂ.૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસપોર્ટના…
SIR ની કામગીરી શિક્ષકો માટે સિરદર્દ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં બાધારૂપ બની ડો.નિરવ ભુલાભાઇ પટેલે
હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ચાલુ કરવામાં આવી છે.એમાં શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી…
મહુવા તાલુકાના ખરવણ ગામે પાવર ગેડ ના ટાવર ઉભા કરવા આવેલા અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
મહુવા તાલુકાના ખરવણ ગામે ખેડૂતોની માલિકી માંથી પાવર ગેડના હાઈ ટેન્શન ટાવર ઉભા કરવા માટે…
રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમા 6 જેટલા સિંહો ઘુસ્યા
અમરેલી – રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમા 6 જેટલા સિંહો ઘુસ્યા મોટા આગરીયા ગામને બાનમાં…
સયાજી મેદાન ખાતે માનવ સાંકળ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ રચી તાપીએ ઇતિહાસ રચ્યો
વ્યારાઃતાપી જિલ્લાના વ્યારા શહેરમાં આજે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ અવસર…
સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિતે ભવ્ય ઉજવણી
સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિતે ભવ્ય ઉજવણી સોનગઢ નગર તથા…
મહુવા તાલુકા ખાતે આદિવાસી સમાજ પર થયેલ હુમલા ના વિરોધ મા વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અંનત પટેલ, ગામના પ્રથમ નાગરિક અને સ્થાનીક આગેવાનો ની આગેવાની મા ન્યાયયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું
મહુવા તાલુકાના #ગોપળા ખાતે અન્ય સમાજ ના અસામાજિક તત્ત્વો દ્વારા આદિવાસી સમાજ પર હુમલો કરવામા…
ડુંગરા ખાતે દેવુભાઇ જોશીની 500 મી કથામાં પ્રફુલભાઇએ આશીર્વાદ આપ્યા
વાપી પાસે ડુંગરા દેસાઈવાડમાં દર્પણભાઈ દેસાઈ જે. ડી.પરિવાર દ્વારા આયોજિત દેવુભાઇ જોશી ની 500 મી…





