ગુરુવાર: નવસારીઃ- દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નવસારી ખાતે…
આદિવાસી આગેવાનો દ્વારા રાજપુરી જંગલની મુલાકાત લઇ ચિચદા ફળીયા અને નવાપાડા ફળીયા વચ્ચે નવો પુલ બનાવવા માંગ કરી.
એક બાજુ અમીર લોકો માટે કરોડો રૂપિયાના ખાનગી બ્રિજ બને છે અને બીજીબાજુ હજારો લોકો…
વાંસદાના ખંભાલિયા ગામે પ્રાથમિક શાળાના નવા ઓરડાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
વાંસદા-ડાંગ – વાંસદા વિસ્તારમાં આવેલા ખંભાલિયા ગામની પ્રાથમિક શાળામાં નવા મકાનના બાંધકામને લઈને ગંભીર સવાલો…
વાંસદામાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક સાધનોનો એસેસમેન્ટ કેમ્પ
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા મુકામે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી નિઃશુલ્ક…
તાપી જિલ્લામાં પ્રતિબંધિત એનાલોગ પનીર મળ્યું નથી, 25થી વધુ હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ
વ્યારા: તાપી જિલ્લામાં પ્રતિબંધિત એનાલોગ પનીરના વેચાણ અને ઉપયોગ અંગે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન…
સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ, આદિવાસી સંસ્કૃતિની રંગારંગ ઝાંખી વચ્ચે મીડિયા કવરેજને લઈને પત્રકારોમાં નારાજગી
ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તાર અને વિશ્વપ્રસિદ્ધ ગિરિમથક સાપુતારા ખાતે આજે મોનસૂન ફેસ્ટિવલનો ભવ્ય અને…
ઉનાઈ ગામે રામ મંદિરની ચોરી થઈ હિન્દુ યુવા સંધટનનો આક્રોસ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા ઉનાઈ ગામે આવેલ શ્રી ઉનાઈ માતાજી…
ધારીના રેલવે ટ્રેક પર 5 સિંહો આવી પહોંચ્યા, ટ્રેન ડ્રાઈવરની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો
ધારી: ધારીના છતડીયા ફાટક નજીક રેલવે ટ્રેક પર એકસાથે 5 સિંહો આવી પહોંચતા ભારે ચકચાર…
વ્યારા રિવરફ્રન્ટના જાહેર શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ, નગરપાલિકા સામે ઉઠ્યા સવાલો
વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા શહેરમાં આવેલ રિવરફ્રન્ટ પરના જાહેર શૌચાલયની હાલત અત્યંત બિસ્માર…
નવસારી ખાતે પૂરગ્રસ્ત પરિવારોને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ગાદલાંનું વિતરણ : રાહત અને પુનઃસ્થાપન માટે સહયોગ :
રેલ રાહત કોલોની અને બાલાપીર દરગાહ વિસ્તારમાં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની માનવતાભરી પહેલ નવસારી જિલ્લામાં પૂરથી…





