નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષણને લઈને ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે ધોરણ છ ના વિદ્યાર્થીઓને છેલ્લા બે મહિનાથી સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ઉપલબ્ધ ન થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
રાજ્યમાં ધોરણ છ માટે સામાજિક વિજ્ઞાનનું સત્તાવાર પાઠ્યપુસ્તક ઉપલબ્ધ છે પરંતુ સ્થાનિક સ્તરે વિદ્યાર્થીઓ સુધી…
