મહુવા તાલુકા ખાતે આદિવાસી સમાજ પર થયેલ હુમલા ના વિરોધ મા વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અંનત પટેલ, ગામના પ્રથમ નાગરિક અને સ્થાનીક આગેવાનો ની આગેવાની મા ન્યાયયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું
મહુવા તાલુકાના #ગોપળા ખાતે અન્ય સમાજ ના અસામાજિક તત્ત્વો દ્વારા આદિવાસી સમાજ પર હુમલો કરવામા…
