તીઘરા ગામમાં ડો.નિરવ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનોના હસ્તે તંત્યા મામાં ભીલ ચોકની સ્થાપના કરવામાં આવી.

ઇન્ડિયન રોબિનહુડના નામથી જાણીતાં મહાન ક્રાંતિકારી તંત્યા મામાં ભીલના શહીદ દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના તીઘરા…

અંબિકા તાલુકાના પુના આશ્રમ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કલા મહોત્સવ ઉજવવામાં આવ્યો

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત માર્ગ…

ઉત્તરાયણના તહેવાર અગાઉ થરા પો.સ્ટે. વિસ્તારમાંથી આઈસર ગાડીમાં ભરેલ ચાઈનીઝ દોરીની ફીરકી તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ છે

ઉત્તરાયણના તહેવાર અગાઉ થરા પો.સ્ટે. વિસ્તારમાંથી આઈસર ગાડીમાં ભરેલ ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૨૮૫૦ કિ.રૂ.૨,૮૫,૦૦૦/- તથા…

ઉનાઈ ચરવી ગ્રામ પંચાયત મા ધારાસભ્યના હસ્તે 1 કરોડ 36 લાખના વિકાસના કામોનું ખાતમુરત કરાયું

વાંસદા તાલુકાનું ઉનાઈ એટલે માતાજીના નામે થી વિશ્વવિખ્યાત છેલ્લા ચાર વર્ષથી ઉનાઈ વિકાસની હરોળમાં વાંસદા…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંસ્કારી નગરી નવસારીને ₹૪૭૫.૦૮ કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની આપી ભેટ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લાના ₹૯૩.૯૩ કરોડના ૧૨ વિકાસકામોનું લોકાર્પણ અને…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા પહોંચ્યા ૯૦ વર્ષીય દાદીમા

ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા એક ૯૦ વર્ષીય દાદિમા પહોંચ્યા હતા. વરિષ્ઠ બા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ

મુસાફરોને બસપોર્ટમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ રૂ.૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસપોર્ટના…

SIR ની કામગીરી શિક્ષકો માટે સિરદર્દ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં બાધારૂપ બની ડો.નિરવ ભુલાભાઇ પટેલે

હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ચાલુ કરવામાં આવી છે.એમાં શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી…

મહુવા તાલુકાના ખરવણ ગામે પાવર ગેડ ના ટાવર ઉભા કરવા આવેલા અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

મહુવા તાલુકાના ખરવણ ગામે ખેડૂતોની માલિકી માંથી પાવર ગેડના હાઈ ટેન્શન ટાવર ઉભા કરવા માટે…